Tuesday, 10 September 2024

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*

 यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता के बड़े दृष्टिकोण से देखें तो हम निश्चित ही निराश नहीं होंगे।

 आध्यात्मिक रूप से अंतिम स्पर्श देने के लिए (आध्यात्मिक जीवन की सुंदरता और सुगंध को बढ़ाने और प्रभु की कृपा को प्रकट करने के लिए) परमेश्वर हमारे जीवन में परिस्थितियों और समय की अनुमति देते हैं जिसमें हम स्वर्गीय पिता के साथ घनिष्ठ संबंध में आते हैं और उनके अगापे प्रेम का अनुभव करते हैं।

 *मसीह यीशु की प्रार्थना*

 प्रभु यीशु ने गतसमनी के बगीचे में पिता से प्रार्थना की कि यदि हो सके तो इस कटोरे को मेरे पास से हटा देना, परन्तु मेरी नहीं, परन्तु तेरी इच्छा पूरी हो...।


 *एलिय्याह की प्रार्थना*

 परन्तु वह स्वयं एक दिन की यात्रा करके जंगल में चला गया, और वहां एक रोटम के पेड़ के नीचे बैठ गया और प्रार्थना करने लगा कि *मैं स्वयं मर जाऊं*।  उसने कहा, "बस हो गया, हे यहोवा परमेश्वर, मेरा प्राण ले ले, मैं अपने पुरखाओं से अच्छा नहीं हूं।" 

 1 राजा.  19.4

 ईज़ेबेल से भागने के बाद एलिय्याह ने प्रार्थना की कि, मेरी जान ले लो... लेकिन आज तक प्रभु ने एलिय्याह की प्रार्थना स्वीकार नहीं की....आज भी वह शरीर में जीवित है,उसकी मृत्यु नहीं हुई


 *पौलुस की प्रार्थनाएँ*

 पौलुस ने मेरे शरीर में कांटा निकालने के लिए प्रार्थना की, लेकिन प्रभु ने कांटे को उसके शरीर में रहने दिया।

 इसके बारे में मैंने प्रभु  से तीन बार प्रार्थना की कि वह मेरा दर्द दूर कर दें।   परन्तु उसने मुझ से कहा, 'तुम्हारे लिये मेरी कृपा काफी है;  क्योंकि मेरी सामर्थ निर्बलता में सिद्ध होती है, विशेष करके मैं अपनी निर्बलता पर बड़े आनन्द से घमण्ड करूंगा, कि मसीह की शक्ति मुझ पर स्थिर रहे। 

Friday, 17 May 2024

અનુત્તરિત પ્રાર્થનાઓ

ઘણી પ્રાર્થનાઓ નો ઉત્તર આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતો તો આપણે નિરાશા માં ડૂબી જવાનું નથી,સ્વર્ગીય પિતા નાં મોટા દ્રષ્ટિકોણ થી આપણે જોઈશું તો ચોક્કસ આપને નિરાશ થાશું નહિ ,
આત્મિક રીતે ફાઇનલ ટચ આપવાને માટે (આત્મિક જીવન ની સુંદરતા અને સુગંધ ને વધારવાના માટે અને દેવની કૃપા પ્રગટ થાય માટે આપણા જીવનમાં દેવ તેવી પરિસ્થતિ અને સમય આવવા દે છે જેમાં સ્વર્ગીય પિતાના આપણે ઘનિષ્ઠ સબંધ માં આવીએ છીએ અને તેના આગાપે પ્રેમનો અનુભવ કરીએ છીએ....
*ખ્રિસ્ત ઈસુની પ્રાર્થના*
પ્રભુ ઈસુ એ ગેથસેમાં ની વાડી માં પિતાને પ્રાર્થના કરી કે,બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો ,પરંતુ મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ....

*એલિયા ની પ્રાર્થના*

પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે *પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના* કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.” 
1 રાજા. 19.4
ઇઝબેલ થી નાસી જઈને એલિયા એ પ્રાર્થના કરી કે,મારો જીવ તું લઇ લે....પરંતુ આજ સુધી પ્રભુએ એલિયા ની પ્રાર્થના માન્ય નથી કરી....

*પાઉંલની પ્રાર્થનાઓ*
🔥પાઊલે પ્રાર્થના કરી કે મારા દેહનો કાંટો દૂર થાય,પરંતુ પ્રભુએ એ કાંટો તેના દેહમાં રહેવા દીધો....
તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે.  પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે. 
2 કરિં. 12.8-9

Sunday, 14 April 2024

રણશિંગડું વાગવાનો સમય

तुरही गूंजने का समय आ गया, 

प्रार्थना में जागृत रहो ऐ कलीसिया

सीधे हो कर आपने सर उठाओ

छुटकारे का दिन करीब आ गया*


प्रेमी येशु जल्दी महिमा में आएगा

आत्मा में सिद्ध हो कर उसे मिलेंगे

दुनिया को अलविदा कहते हुए 

येशु से मिलने को तैयार हो जाए



વ્યસ્તતા ની વ્યસ્તતા સઘળું વ્યસ્ત છે...

નૂહ નાં સમય માં લોકો ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા,

આ સઘળી બાબતો જગત નો વ્યહવાર સૂચવે છે,ખ્રિસ્ત નાં આવવા ના સમય માં પણ એવુજ થશે ,

સમય થોડો રહેલો છે માટે;

અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.

1 કરિં. 7.31


ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય. 

1 કરિં. 7.29


ગઈ કાલે ઈરાને ઇઝરાયેલ પર યુદ્ધ ની ઘોષણા કરી છે,કેટલો ઓછો સમય બાકી છે આ વચન પૂરું થવાને ? 


પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.

લૂક 21.20


જોજો સાવચેત રહીએ ; જો આપણે એટલું બધી વ્યસ્તતા માં છીએ કે આપણા વરરાજા ઈસુ ખ્રિસ્ત ને મળવાની તૈયારી નથી કરી શકતા તો વિચાર કરીએ,સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીએ અને દેવનાં આગમન ની રાહ જોતા જીવનો ને તૈયાર કરીએ ,બીજા ભાઈ બહેનો ને સતર્ક કરીએ....


*

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...