Sunday, 7 August 2022

મનનું ઝેર - કડવાશ

મનનું ઝેર - કડવાશ

તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય, 
હિબ. 12.15

       આ દિવસો માં શૈતાન કડવાં દાણા નાખીને આપણાં સમાજનાં લોકોનાં મનને ભ્રષ્ટ કરી રહ્યો છે.કડવાશ એક પ્રકારનું માનસિક ઝેર છે જે મનને ભ્રષ્ટ કરે છે.અને તેનાંથી પ્રભુના લોકો અપવિત્ર થાય છે.કડવાશરૂપી જડ એક તળાવમાં ઉગેલા જળ કુંભી વનસ્પતિ જેવું છે.જે તળાવમાં ફેલાઈ જવાથી સૂર્યપ્રકાશ ને તળાવમાં જતા અટકાવી દે છે અને આખી પાણી ની સપાટી ને ઢાંકી દે છે.
       
 *કડવાશ ઉત્પન્ન થવાના કારણો:*- 
       ૧.*Communication Gap* કોમ્યુનિકેશન ગેપ (પ્રત્યક્ષ વાર્તાલાપ નો અભાવ)
       ૨. *Mis-understanding* મિસ અન્ડરસ્ટેન્ડીંગ (ગેરસમજણ)
       ૩. *Unforgiveness* અન ફરગીવનેસ (અક્ષમા અથવા ક્ષમા વિહીનતા)
       ૪. *More Expectations* મોર એક્સપેકટેશન (મનુષ્ય પાસેથી વધારે અપેક્ષાઓ)
      ૫. સામાજિક તેમજ કૌટુંબિક તુચ્છકાર
      ૬. Spiritual Unmaturity - આત્મિક પરિપક્વતા નો અભાવ 
      ૭. Unexpectation 
    
 *કડવાશનાં પરિણામો :-*
       ૧. કડવાશ દેવની કૃપાને અટકાવે છે.
       ૨. કડવાશ પક્ષ પાડી દે છે.
       ૩. કડવાશ મનને ભ્રષ્ટ કરે છે.
       ૪. કડવાશ અપવિત્ર કરે છે.
       ૫. કડવાશ ને કારણે નિંદા ઉત્તપન્ન થાય છે.

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...