Tuesday, 10 September 2024
अनुत्तरित प्रार्थनाएं
Friday, 17 May 2024
અનુત્તરિત પ્રાર્થનાઓ
Sunday, 14 April 2024
રણશિંગડું વાગવાનો સમય
तुरही गूंजने का समय आ गया,
प्रार्थना में जागृत रहो ऐ कलीसिया
सीधे हो कर आपने सर उठाओ
छुटकारे का दिन करीब आ गया*
प्रेमी येशु जल्दी महिमा में आएगा
आत्मा में सिद्ध हो कर उसे मिलेंगे
दुनिया को अलविदा कहते हुए
येशु से मिलने को तैयार हो जाए
વ્યસ્તતા ની વ્યસ્તતા સઘળું વ્યસ્ત છે...
નૂહ નાં સમય માં લોકો ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા,
આ સઘળી બાબતો જગત નો વ્યહવાર સૂચવે છે,ખ્રિસ્ત નાં આવવા ના સમય માં પણ એવુજ થશે ,
સમય થોડો રહેલો છે માટે;
અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
1 કરિં. 7.31
ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
1 કરિં. 7.29
ગઈ કાલે ઈરાને ઇઝરાયેલ પર યુદ્ધ ની ઘોષણા કરી છે,કેટલો ઓછો સમય બાકી છે આ વચન પૂરું થવાને ?
પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.
લૂક 21.20
જોજો સાવચેત રહીએ ; જો આપણે એટલું બધી વ્યસ્તતા માં છીએ કે આપણા વરરાજા ઈસુ ખ્રિસ્ત ને મળવાની તૈયારી નથી કરી શકતા તો વિચાર કરીએ,સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીએ અને દેવનાં આગમન ની રાહ જોતા જીવનો ને તૈયાર કરીએ ,બીજા ભાઈ બહેનો ને સતર્ક કરીએ....
*
Sunday, 7 August 2022
મનનું ઝેર - કડવાશ
Tuesday, 2 August 2022
ઉન્નતિ ને સારું આવશ્યક શબ્દો
*સ્પિરિચ્યુઅલ ઈગ્નાઇટ બાઈબલ મનન*
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે *ઉન્નતિને માટે આવશ્યક* હોય તે જ નીકળે કે, તેથી *સાંભળનારાઓનું કલ્યાણ* થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર *ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો,*
એફેસીઓને પત્ર 4:29-30
આ અદભુત કલમો આપણને ચેતવણી આપે છે,વારંવાર આપણાં મુખો માંથી મલિન વચનો નીકળતા હોય છે,
*મલિન વચનો એટલે મલિન શબ્દો :*
જેવા કે ,સર્વ પ્રકારની કડવાશ
ક્રોધ,કોપ,ઘોંઘાટ,તથા નિંદા તમેજ ખુન્નસ જે હંમેશા સામેના વ્યક્તિ ને તોડી નાખે છે.નુકસાનકારક છે. (એફસીઓ ને પત્ર ૪:૩૧)
મલિન વચનો હંમેશા પવિત્ર આત્મા ને ખિન્ન કરે છે.
*ઉન્નતિ ને સારું આવશ્યક હોય તેવા વચનો*
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન (ફિલિપી ૨:૧)
પ્રેમનો કંઈ દિલાસો (ફિલિપી ૨:૧)
દેવનું વચન હંમેશાં બીજા વ્યક્તિઓ ને ઉત્તેજન આપે છે.
દિલાસો આપે છે,
સાંભળનારા નું કલ્યાણ થાય છે.
તેથી હંમેશા આપણે પોતાના મુખનાં શબ્દો વિશે પરીક્ષા કરવી જોઈએ.
*વિચાર કરવાનો પ્રશ્ન* :શું આજે મારાં મુખ માંથી કેવા શબ્દો નીકળે છે?
શું તે શબ્દો ઉન્નતિકારક છે કે નુકશાનકારક?
શું મારા શબ્દો જીવનને બાંધનારા છે કે તોડનારા?
Sunday, 10 July 2022
દેવનાં સર્વોચ્ચ વિચારો
*દેવનાં સર્વોચ્ચ વિચારો*
કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
યશાયા 55:8-9
ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ; વિચારો નું જન્મ સ્થાન એ તો હૃદય છે,વિચારો હૃદય એટલે કે મન માંથી ઉદભવે છે. મનુષ્ય નું હૃદય સારું વિચારવાને સક્ષમ નથી,વિચાર દ્વારા હૃદય માં શું છે તે બહાર આવે છે અને શબ્દ દ્વારા તે બીજા વ્યકતિ સુધી પહોંચે છે.
બાઈબલ ની એક એક કલમો એ દેવનો એક એક વિચાર છે.આ વિચારો અતિ ઉચ્ચ કક્ષાનાં છે.એ મનુષ્ય નાં વિચારો કરતા અતિ શ્રેષ્ઠ છે.
આ વિચારો મનુષ્ય નાં દરેક ક્ષેત્રને માટે માર્ગદર્શન આપે છે.વ્યક્તિગત જીવન,કૌટુંબિક જીવન,સામાજિક જીવન ,આત્મિક જીવન જયારે જયારે આપણે દેવનાં વિચારો પર આધારિત થઈએ છીએ,અને એ વિચારો એટલે કે દેવનાં વચન ને આપણાં જીવનમાં વણી લઈએ છીએ.,હૃદયમાં ભરી લઈએ છીએ..ત્યારે તે વિચારો દ્વારા આપને દરેક ક્ષેત્ર માં સફળ થઈ શકીએ છીએ.
લાગુકરણ : દેવનું નિયમ શાસ્ત્ર એટલે તેમના પવિત્ર વચનો ની એક એક કલમો એ દેવનાં અતિ ઉત્તમ વિચારો છે.એ વિચારો ને આપણાં મનો માં ભરી લઈએ અને એ પ્રમાણે નું જીવન જીવીએ..
Monday, 7 March 2022
જાગ જાગ હૈ દબોરાહ
अनुत्तरित प्रार्थनाएं
*अनुत्तरित प्रार्थनाएं* यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...
-
क्या तुम होना चाहते हो हिम से सफेद लहू में शक्ति हैं (2) क्या तुम चाहते छुटकारा और क्षमा यीशु के लहू में शक्ति है। शक्ति है, है, अद्भुत शक्त...
-
*अनुत्तरित प्रार्थनाएं* यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...
-
तुरही गूंजने का समय आ गया, प्रार्थना में जागृत रहो ऐ कलीसिया सीधे हो कर आपने सर उठाओ छुटकारे का दिन करीब आ गया* प्रेमी येशु जल्दी महिमा में...