દેવ કહે છે કે પાછલા
દિવસો મા
મારી વાતો પુરી થાય છે.
હાલેલુયા..... (૪)
(૧) સર્વ
માણસ પર મારો આત્મા રેડી દઈશ
તમારા દિકરા-દિકરીઓ પ્રબોધ કરશે.
તમારા જુવાનો ને દર્શનો થશ
તમારા વૃધ્ધોને સ્વપ્નો આવશે.
મારી વાતો પુરી થાય છે. ......હાલેલુયા
(ર) તે
સમય સારા દાસ દાસીઓ પર
મારો આત્મા હું રેડી દઈશ
અને તેઓ પ્રબોધ કરશે
મારી વાતો પુરી થાય છે. ......હાલેલુયા
(૩) ઉપર
આકાશમાં અદ્દભૂત કામો
પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ
પ્રાર્થના કરનાર તારણ પામશે
મારી વાતો પુરી થાય છે..... ......હાલેલુયા
No comments:
Post a Comment